ઉત્તરપ્રદેશના પૂર્વ CM કલ્યાણસિંહની રાજકીય સફર,89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 09:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નાદુરસ્ત તબિયતને કારણે નિધન થયું છે. લાંબા સમયથી ગંભીર બિમારીના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. આ સાથે એસજીપીઆઈમાં કલ્યાણસિંહે અંતિમ શ્વાસ લીધા છે.