PM મોદીના વિશ્વાસુ અને ગુજરાત કેડરના આ પૂર્વ IAS ભાજપમાં જોડાયા, જુઓ વીડિયો 

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને 1988ના ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા છે. એકે શર્મા આજે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને યૂપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram