મુંબઈમાં ભારે વરસાદને કારણે બની ત્રણ મોટી દુર્ઘટના, કેટલા લોકોના થયા મોત?

Continues below advertisement

મુંબઈમાં ભારે વરસાદને કારણે ત્રણ મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. ચેમ્બુર, વિક્રોલી અને ભાંડુક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. વિક્રોલીમાં પણ દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram