દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો કહેર, અત્યાર સુધી કેટલા દર્દીઓ થયા સાજા?
abp asmita
Updated at:
27 Dec 2021 01:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં 19 રાજ્યોમાં ઓમિક્રોન વાયરસનો કહેર વર્તાયો છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 578 પર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી 151 દર્દીઓ સાજા થયા છે.