આવતીકાલથી અમદાવાદ-મુંબઇ તેજસ ટ્રેન રદ કરવાનો કરાયો નિર્ણય, જાણો કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આવતીકાલથી અમદાવાદ-મુંબઇ તેજસ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો હતો. ઓછા મુસાફરોને લીધે તેજસ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચારમાંથી બે રૂટ પર જ તેજસ ટ્રેન દોડશે.