જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાનના ફાયરિંગમાં પાંચ જવાન શહીદ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Continues below advertisement

દિવાળી સમયે જ પાકિસ્તાને સરહદ પર નાપાક હરકતો કરી છે. પાકિસ્તાની સેનાએ જમ્મૂ કશ્મીરના ઉરીથી ગુરેજ સેક્ટરમાં અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારે તોપમારો કરતાં પાંચ જવાન અને છ નાગરિકોના મોત થયા. ભારતના જડબાતોડ જવાબમાં પાકિસ્તાનના પણ સાતથી આઠ સૈનિકો માર્યા ગયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram