જામનગર: જીતુલાલના પરિવારના 4 સભ્યો કોરોના પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 09:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં જાણીતા જીતુલાલના પરિવારના 4 સભ્યો થયા કોરોના પોઝીટીવ. જીતુલાલે સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરવા કરી અપીલ. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત. ઇમર્જન્સી સેવાથી અળગા રહેવાનો કર્યો નિર્ણય. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં જનરલ બિપિન રાવત સવાર હતા. વાયુસેનાએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં બિપિન રાવત સહીત 13 લોકોના મોત થયા છે.