કાશી: દશાશ્વમેઘ ઘાટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરતી ઉતારી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરના દર્શને છે. ત્યારે તેઓ ગંગા આરતીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગંગા કિનારે પહોંચ્યા છે. જ્યા ગંગા આરતી અને ગંગા ઘાટનું અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. દશાશ્વમેઘ ઘાટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરતી ઉતારી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram