મહાયુદ્ધમાં યુક્રેનના અત્યાર સુધીમાં 355થી વધુ લોકોના મૃત્યુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહાયુદ્ધમાં યુક્રેનના અત્યાર સુધીમાં 355થી વધુ લોકોના મૃત્યુ. રશિયા બન્યું વધુ આક્રમક. આજથી વિધાન સભામાં બજેટ સત્ર, 3 માર્ચના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજુ કરશે બજેટ. 31 માર્ચ સુધી ચાલશે બજેટ સત્ર. મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રાજકોટ ડેરીએ કિલો ફેટના ભાવમાં કર્યો 10 રૂપિયાનો વધારો. દૂધ ઉત્પાદકોમાં આનંદો. મહાયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકારની કવાયત તેજ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram