મુંબઈઃ CM ભૂપેન્દ્ર પટેલે સનફાર્માના દિલીપ સંઘવી સાથે કરી બેઠક, શું કરી ચર્ચા?

Continues below advertisement

મુંબઈમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સનફાર્માના દિલીપ સંઘવી સાથે પણ બેઠક કરી છે. રાજ્યમાં ફાર્મા સેક્ટરમાં રોકાણ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. તેમણે દાવો કર્યો કે, તેઓ ફાર્મા સેક્ટરમાં મોટાપાયે રોકાણ કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram