સમાચાર શતક: કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાની રાજીનામુ આપવા અંગે જાહેરાત, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 03:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાએ (Yeddyurappa) રાજીનામુ (resignation) આપવા અંગે કરી જાહેરાત. કહ્યું પોતાના નિર્ણયથી ખુશ છું. નવા CM અંગે શરૂ થયું અટકળો. કૃષિ કાયદાના વિરોધ મામલે સાંસદ ભવન પહોંચ્યા રાહુલ ગાંધી. નવા કૃષિ કાયદાને રદ્દ કરવા રાહુલ ગાંધીની માંગ.