હરિદ્વાર મહાકુંભમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અની અખાડાના મહામંડલેશ્વર કનીરામ બાપુ સુરેન્દ્રનગર ખાલસા ગુજરાતની ભજન સંધ્યા કાર્યક્રમમાં ભક્તોએ લગભગ અઢી કરોડ રૂપિયાની ધનવર્ષા કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો.
મહાકુંભમાં કિર્તિદાન ગઢવીના ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, સાધુઓએ રૂપિયાની નોટોનો કર્યો વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 09:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App