CM Amrindar Singhએ PMને લખ્યો પત્ર, પંજાબના ગરીબ લોકોને મફતમાં વેક્સીન આપવા કરી અપીલ

Continues below advertisement

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખીને અપીલ કરી હતી કે રાજ્યમાં  ગરીબ લોકોને કોરોનાની વેક્સીન મફતમાં આપવામાં આવે. તેમણે પત્રમાં કહ્યું કે, પંજાબના લોકો ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram