પંજાબમાં AAPની જીત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન, આતંકવાદી નહિ, દેશભક્ત છું. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ ભગવંત માન બનશે મુખ્યમંત્રી. પંજાબમાં કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીએ મેળવી જીત. મહીસાગરમાં યુવતીની જાહેરમાં હત્યા કરતો પ્રેમી. યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અમદાવાદથી કમલમ સુધી રોડ શૉનું આયોજન. જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાપંચાયત સંમેલનનું આયોજન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram