ફટાફટ: દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતના શાળાઓની મુલાકાતે આવેલા દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું 27 વર્ષથી ગુજરાતમાં શિક્ષણના નામે મીંડું. હિંમતનગરમાં થયેલા પથ્થરમારા મામલે 144 કલમ લાગુ કરવામાં આવી છે. તો સાથે જ સહનતી જળવાઈ રહે તે માટે પણ લોકોને અપીલ કરી છે. પૂર્વ નિયોજિત કાર્ય હોવાની કલમ પણ ઉમેરવામાં આવી છે. રાજકોટમાં આઇપીએલ સટ્ટાકાંડ મામલે સહકારી આગેવાનોના નામ ખુલી રહયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram