સમાચાર શતક: ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત, ખંભાતમાં થયેલા પથ્થરમારા મુદ્દે તપાસ થઇ તેજ, હિમ્મતનગરમાં 144ની કલમ લાગુ કરાઈ. પોલીસ વાળા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સતત સંપર્કમાં. ભાવનગરમાં દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ શાળાઓની લીધી મુલાકાત, જાર્જરીત હાલત જોતા દુઃખ કર્યું વ્યકત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram