તમિલનાડુના વનમંત્રી રામચંદ્રને દુઘટના મામલે નિવેદન આપ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

તમિલનાડુના વનમંત્રી રામચંદ્રને દુઘટના મામલે નિવેદન આપ્યું છે. હેલિકોપ્ટર MI-17 ક્રેશ મામલે તેઓએ સવાર વ્યક્તિઓની સ્થિતિ અંગે નિવેદન જાહેર કર્યું છે. લોકોને રેસ્ક્યુ કરવાનું કામ પુરજોશમાં ચાલુ છે. સેનાના હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયા મામલે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં નિવેદન જાહેર કરશે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયા બાદ તમિલનાડુ સરકારે નિવેદન જાહેર કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram