મુંબઈના મલાડમાં ભારે વરસાદને કારણે ઈમારત થઈ ધરાશાયી, કેટલા થયા મોત?

Continues below advertisement

મુંબઈ(Mumbai)ના મલાડ(Malad)માં 4 માળની ઈમારત(Building) ધરાશાયી થતા 11 લોકોના મોત થયા અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરી મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લીધા છે. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે આ દુર્ઘટના ઘટી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram