ટોપ 10: નવા કૃષિ કાયદા પરત લેવાયા બાદ પણ ખેડૂતો પોતાની જીદ પર અડગ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
07 Dec 2021 11:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા કૃષિ કાયદા પરત લેવાયા બાદ પણ ખેડૂતો પોતાની જીદ પર અડગ છે. સરકાર અને ખેડૂતોના વિચાર એક નહિ થયા. ગોરખપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસ પરિયોજનાનું કર્યું લોકાર્પણ. સમાજવાદી પાર્ટી પર કર્યા પ્રહાર. લાલ ટોપી વાળા સત્તા ભૂખ્યા છે. ગોરખપુર એઇમ્સનું ઉદ્ધઘાટન કર્યું.