હેલિકોપ્ટર ક્રેશ મામલે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં નિવેદન આપશે,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સેનાના હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયા મામલે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં નિવેદન જાહેર કરશે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ સવાર હતા. તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર MI-17 ક્રેશ થયા બાદ તમિલનાડુ સરકારે નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં જણાવાયું છે કે,, સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. થયું છે. આ દુર્ઘટના બાદ બિપિન રાવતના નિવાસ સ્થાને સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 8માંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram