આપણી ખબર: આરોગ્ય મંત્રીનો દાવો, 30 એપ્રિલ સુધી તબીબોના પ્રશ્નોનું નિરાકરણ આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આરોગ્ય મંત્રીનો દાવો, 30 એપ્રિલ સુધી તબીબોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પાંચ દિવસથી ચાલતી સરકારી તબીબોની હડતાલનો અંત આવ્યો. જુની પેંશન યોજના ફરી લાગુ કરવા શિક્ષકોએ કાઢી રેલી. રાજ્યભરમાં શિક્ષકોનો હલ્લાબોલ. ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિ માટે રાજનીતિ બની તેજ. દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram