જામનગરઃ જમીન રિસર્વે બાદ જમીન માલિકો પરેશાન, જમીન માપણી રદ્દ કરવાની કરાઈ માંગ

Continues below advertisement

જમીન રિસર્વે બાદ જામનગરમાં કેટલાય ગોટાળા સામે આવ્યા છે. જેના કારણે જમીન માલિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જામનગર જિલ્લાની પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા હિત રક્ષક સમિતિએ જમીન માપણી રદ્દ કરવાની માંગ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram