જામનગરઃ ઓમિક્રોન અંગે મનપા એક્શનમાં, કમિશનર વિજય ખરાડીએ શું આપી સૂચના?
abp asmita
Updated at:
06 Dec 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. મનપા કમિશનર વિજય ખરાડીએ કોરોનાને લઈને તાકીદની બેઠક યોજી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટસિંગ સહિતના નિયમોનું કડક પાલન કરવવાની સૂચના આપવામાં આવી છે.