Mehsana Canal Breach | સુરજ માઇનોર કેનાલ તુટવા મુદ્દે અધિકારીનો દાવો, 10 દિવસ પહેલા જ કરાયું હતું રિપેરિંગ
gujarati.abplive.com
Updated at:
13 Nov 2023 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana Canal Breach | બહુચરાજી ના ચંદ્રોડા ગામ પાસે સૂરજ માઈનોર કેનાલમાં ગાબડુ પડવાનો મામલો. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ નર્મદા વિભાગના અધિકારીઓ આવ્યા હરકતમાં. નર્મદા વિભાગ અધિકારીઓ પોહચા કેનાલ ઉપર. નર્મદા વિભાગના અધિકારીનું નિવેદન. કેનાલ 10 દીવસ પહેલા રીપેર કરવામા આવી છે. આ કેનાલ રીપેરીંગ પાછળ 1કરોડ 80લાખ કરતા વધુનો ખર્ચ કરાયો છે.