Panchayat ni Panchat: મહેસાણાના વરેઠા ગામના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે શું કહી રહ્યા છે?

Continues below advertisement
પંચાયતની પંચાતમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોનો વિજય થશે તેને લઇને શું કહી રહ્યા છે લોકો. લોકોએ કહ્યું કે, આ વિસ્તારમાં વર્ષોથી સિંચાઇની સમસ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram