ઊંઝા માર્કેટ યાર્ડ શા માટે રહેશે આઠ દિવસ બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

ઊંઝા માર્કેટ યાર્ડ આજથી આઠ દિવસ માટે બંધ રહેશે.માર્ચ એન્ડિગના નાણાકીય હિસાબો અંગે APMC આજથી પહેલી એપ્રિલ સુધી બંધ રહેશે. સૌરાષ્ટ્રના પણ અલગ અલગ માર્કેટ યાર્ડને માર્ચ એન્ડિગ હોવાના કારણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram