હળવદમાં ઘટેલી દુર્ઘટનામાં મૃતકના પરિજન માટે સરકારે શું કરી મહત્વની જાહેરાત?
gujarati.abplive.com
Updated at:
19 May 2022 06:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહળવદમાં મીઠાની ફેકટરીમાં દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકના મોત થયા હતા. ઘટનાના પગલે પીએમ મોદીએ મૃતકના પરિજનને સહાય માટે ખાસ જાહેરાત કરી છે.