જૂનાગઢના ગાઠીલામાં ઉમિયાધામમાં 14મોં પાટોત્સવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જૂનાગઢના ગાઠીલામાં ઉમિયાધામમાં 14મોં પાટોત્સવ. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ વિડિઓ કોન્ફ્રેસના માધ્યમથી સંબોધન કર્યું. મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યાં ઉપસ્થિત.  પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ જણાવ્યું હતું કે,, આ ધામ હવે આસ્થાનું અને ચેતનાનું કેન્દ્ર બની ગયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram