પ્રદેશ ભાજપના યુવા મોરચામાં 35 વર્ષના લોકોને જ સ્થાન, વધુ વય ધરાવતા હોદ્દેદારોના લેવાયા રાજીનામાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ ભાજપના યુવા મોરચામાં 35 વર્ષના લોકોને જ સ્થાન મળશે. યુવા મોરચાના પ્રમુખે આ નિવેદન આપ્યું છે. આ સિવાય તમામ રાજકોટ અને નવસારીના પ્રમુખના તથા મહામંત્રીના રાજીનામાં લેવાયા છે.