કોંગ્રેસના 5 MLA કરી મુખ્યમંત્રીની મુલાકાત, તૌકતે સંકટની સહાય અંગે શું કરી રજુઆત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડાની તારાજીની સહાય મુદ્દે કોંગ્રેસના પાંચ ધારાસભ્ય(Congress MLA) મુખ્યમંત્રીને મળ્યા છે. સૌરાષ્ટ્રના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી છે. તેમણે કહ્યું કે, સહાયમાં વિસંગતતા છે. આ સાથે ફરી સર્વે કરાવવાની પણ માંગ કરી છે.