Mansukh Vasava | ‘મને મત સાથે લેવા દેવા નથી...’, જાણો કેમ મનસુખ વસાવાએ કહ્યું આવું
abp asmita
Updated at:
28 Dec 2023 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMansukh Vasava | ફરી એક વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. જંગલમાં ઘાસ કાઢવા માટે થતો દવાનો ઉપયોગ બંધ કરવા મનસુખ વસાવાએ માંગ કરી છે. તેમણે કહ્યું કે, ‘મને મત સાથે લેવા દેવા નથી...’