ભાજપ પાર્લામેન્ટરી બોર્ડેના નિર્ણયથી છેલ્લી ટર્મના 50 ટકાથી વધુ કોર્પોરેટરોના કપાશે પત્તા

Continues below advertisement
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરશે. નવા નિર્ણયથી છેલ્લી ટર્મના 50 ટકાથી વધુ કોર્પોરેટર અને મેયરના પત્તા કપાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram