ગુજરાતમાં રેતી માફિયાઓ મામલે ભાજપના ક્યા સાંસદે લગાવ્યા ગંભીર આરોપ?
Continues below advertisement
નર્મદા કાંઠાના વિસ્તારમાં રેતી માફિયાઓ રેતી ખનન કરે છે જેને કારણે કાંઠા વિસ્તારમાં નર્મદામાં પૂર આવે છે ત્યારે ગામોમાં પાણી ભરાઈ જાય છે એ બાબતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ સિસોદ્રા ગામના નદી કિનારા વિસ્તારની મુલાકાત લીધી છે અને ગ્રામજનોને સંગઠિત રહેવા અપીલ પણ કરી હતી. બે દિવસમાં નિકાલ લાવવાની વાત કરી છે જ્યારે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રેતી માફિયાઓ મોટી રકમ ગાંધીનગર ખાતે આપી આવે છે અને લીઝ મંજૂર કરાવી લે છે.
Continues below advertisement