મંત્રીમંડળની નો રિપીટેશન થિયરી અંગે શું કહ્યું કોંગ્રેસ MLA લલિત કગથરાએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા મંત્રીમંડળ(new cabinet)માં અમરેલી(Amreli)થી ધારાસભ્ય જે.વી.કાકડિયાનો પણ સમાવેશ થાય તેવી શક્યતાઓ છે. નવા મંત્રીમંડળની નો રિપીટ થિયરી અંગે લલિત કગથરાએ કહ્યું કે, આ થિયરી ભાજપ સરકાર માટે આત્મઘાતી સાબિત થશે.