ઉત્તર પ્રદેશમાં નવી સરકાર મામલે કવાયત થઇ તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશમાં નવી સરકાર મામલે કવાયત થઇ તેજ. 21 માર્ચે યોગી આદિત્યનાથ યુપીના સીએમ તરીકે શપથ લે તેવી શક્યતા. મંત્રી મંડળ મામલે યોગીએ જણાવ્યું હતું કે,, જેમનું પ્રદર્શન સારું ન હોય તેમને પદ આપવામાં નહિ આવે. શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram