ગોંડલના પૂર્વ MLA જયરાસિંહ જાડેજાનો ચૂંટણી દરમિયાન થયેલા મારા મારીના કેસમાં નિર્દોષ છૂટકારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 02:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોંડલના પૂર્વ ધારાસભ્ય(Former Gondal MLA) જયરાજસિંહ જાડેજા(Jayaraj Singh Jadeja)નો ચૂંટણી દરમિયાન થયેલા મારા મારીના કેસમાં નિર્દોષ છૂટકારો થયો છે. વિધાનસભાની ચૂંટણી સમયે ગોંડલ તાલુકાના નાગડકા ગામે મારા મારીનો બનાવ બન્યો હતો. આ મુદ્દે જયરાજ સિંહ સહિત 6 લોકોને નિર્દોષ છૂટકારો આપ્યો છે.