રૂપાણી સરકારના પૂર્વ મંત્રીએ કર્યો સ્વીકાર, કહ્યુ- ‘રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય’

Continues below advertisement

આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે મંત્રીમંડળમાં નો રીપીટ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂક્યા હોવાની ચર્ચા છેદરમિયાન ભાજપ નેતા કુવરજી બાવળિયાએ પક્ષના નિર્ણયનો માન્ય રાખ્યો હતોપક્ષના નેતત્વના નિર્ણયને  માન્ય રાખવાની પોતાના સમર્થકોને અપીલ કરી હતીપૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયા કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છેફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જઇશું નો રિપીટ થિયરીને અમે આવકારી રહ્યા છીએનો રિપીટની થિયરી તમામ લોકોએ સ્વીકારવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram