Bhikhusinh Parmar | મંત્રીનો ચોંકાવનારો દાવો | બ્રેઇન સ્ટ્રોકની ભુવાજી પાસે વિધિ કરાવતા શું થયું?
હરેશ કણઝરીયા
Updated at:
25 Aug 2024 05:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ન અને નાગરીક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન. દવા કરતા દુવા વધુ કામ હોવાનો સરકારના મંત્રીનો દાવો. પોતાની તબયતનું ઉદાહરણ આપી કહ્યું બ્રેન સ્ટોક આવ્યો ત્યારે ભુવાજી કરેલા વિધિએ વધુ અસરકારક રહ્યું. એક સામાજીક કાર્યક્રમમાં કરેલા નિવેદન થી તમામ લોકો ચોંકી ગયા. મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે તેમને દવા કરતા દુવા વધુ કામ લાગી. ભીખુ સિંહને બ્રેન સ્ટ્રોક આપ્યો હતો અને એ સમયે દવાને બદલે ભુવાજીની વિધિ વધુ અસરકારક સાબિત થઈ હોવાનું તેમણે દાવો કર્યો છે. સામાજિક કાર્યક્રમમાં ભીખું સિંહના નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા. મંત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.