‘હું રાજકારણમાં છું, વોટ મેળવવા નહીં પરંતુ પ્રજાના કામ કરવા માટે’- મનસુખ વસાવા

Continues below advertisement

નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ વનવિભાગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં વિરોધીઓને તેમણે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, હું રાજકારણમાં 1995થી છું, અહીં વોટ મેળવવા માટે નહીં પરંતુ પ્રજાના કામ કરવા માટે છું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram