ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ થયાના કિસાન કોગ્રેસના આરોપ પર જયેશ રાદડિયાએ શું કહ્યુ?

Continues below advertisement
કિસાન કોગ્રેસના આરોપ પર પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, 3331 ગુણીમાં રહેલી મગફળીને ફરીથી સાફ કરાશે. સાફ કરેલી મગફળીને ફરીથી નાફેડના ગોડાઉનમાં મુકાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram