ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં જોડાવવાના સંકેત આપ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં જોડાવવાના સંકેત આપ્યા છે. મહીનાનના અંત સુધી રાજનીતિમાં જોડાવવું કે નહિ તે મામલે સપષ્ટતા કરશે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ તરફ થી નરેશ પટેલને પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ અપાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram