ધૈર્યરાજસિંહની વ્હારે આવી રૂપાણી સરકાર, જાણો કેટલા લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે ધૈર્યરાજસિંહને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. SMA-1 ટાઈપની બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહની મદદે સરકાર આવી છે. ધૈર્યરાજની સારવાર અર્થે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10 લાખની સહાય આપવામાં આવી છે. અગાઉ ધારાસભ્ય, સાંસદ સભ્યો પણ સહાય ચૂકવવાની રજૂઆત કરી ચૂક્યા છે.રાજ્યની જનતા પણ ધૈર્યરાજની યથાશક્તિ સહાય આપી સારવાર માટે મદદ કરી રહી છે.