મહારાષ્ટ્રઃ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં થયો વધારો, ED જાહેર કરી લુકઆઉટન નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Sep 2021 11:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી(Former Maharashtra Home Minister) અનિલ દેશમુખ(Anil Deshmukh)ની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અનિલ દેશમુખ ઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. કોઈ પણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે.