Manish Doshi | ‘રેલવે તંત્રના અણઘડ આયોજન, બેદરકારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો..’ Watch Video
abp asmita
Updated at:
12 Nov 2023 08:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppManish Doshi | સુરત રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘રેલવે તંત્રના અણઘડ આયોજન, બેદરકારીના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો..’