ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થશે ? BTP નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ શું આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement
ભરૂચઃ ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થશે, એવું ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઓવૈસી( AIMIM) સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું, તેમ છોટુ વસાવાએ જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું, તેમ પણ છોટુ વસાવાએ જણાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram