ખાતરમાં ભાવ વધારા અંગે ભાજપમાં જ આંતરિક કલહ, અબડાસાના ધારાસભ્ય પ્ર્ધ્યુમનસિંહ જાડેજાનો વિરોધ

Continues below advertisement

ખાતરના ભાવ વધારાના કારણે ભાજપમાં આંતરિક વિરોધ જોવા મળ્યો હતો. અબડાસાના ધારાસભ્ય પ્ર્ધ્યુમનસિંહ જાડેજાએ વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારને ભાવ વધારા અંગે ફરી વિચાર કરવા માટે પત્ર લખ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram