સરધારમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહયા ઉપસ્થિત,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. 10 થી 18 ડિસેમ્બર સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. તો આ તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અતિથિ બનશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram