PM મોદીના જન્મદિવસ નીમિત્તે નવનિયુક્ત વન અને પર્યાવરણ મંત્રીએ કર્યા લોકકલ્યાણના કાર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવ નિયુક્ત વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા(Kirit Singh Rana) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે વડોદરા પહોંચ્યા છે. જ્યાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ચુલ્હા અને ગેસ બોટલનું વિતરણ કર્યું છે.