‘ભાજપની નિયત અને નિતી પર જનતાએ લગાવી મહોર’- વડાપ્રધાન મોદી
abp asmita
Updated at:
10 Mar 2022 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ તેમના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર આખી દુનિયા ઉપર જોવા મળી રહી છે. ભારત તેમાં શાંતિ ઈચ્છે છે. આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. ક્રૂડ ઓઈલથી લઈને કોલસા અને ગેસ વગેરેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.