સ્વ-નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને PM મોદીએ અર્પણ કરી પુષ્પાંજલિ, જુઓ વીડિયો

Continues below advertisement
પ્રધાનમંત્રી મોદીએ કનોડિયા બંધુઓને તેમના નિવાસસ્થાને જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. . દરમિયાન વડાપ્રધાન મોદીએ નરેશ કનોડિયાના પરિવાર સાથે 10 મિનિટ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ કનોડિયા બંધુઓના પરિવારને સાંત્વના પાઠવી કેવડીયા જવા રવાના થયા હતા
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram